કોંગ્રેસ જીતશે તો કરશે ખેડૂતોના દેવા માફ, 16 કલાક વીજળી, બીજી શું શું કરી જાહેરાતો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2017 05:09 PM (IST)
1
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ઢંઢેરામાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને પણ જાહેરાત કરવામાં આવી છે. જો કોંગ્રેસની સરકાર બને તો ખેડૂતોનું દેવું માફ કરવાની પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરાઈ છે.
2
3