✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ અટલજીના અસ્થિઓનું સાબરમતીમાં કરાયું વિસર્જન, હજારો લોકો જોડાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2018 08:06 PM (IST)
1

2

3

વિસર્જન અગાઉ અસ્થિ કળશની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સહિતના નેતાઓ અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. અટલજી અમર રહોના નારા સાથે હજારો લોકો અસ્થિ કળશ યાત્રામાં જોડાયા હતા. રણછોડરાયજી મંદિરના મહંત દિલપદાસજી પણ હાજર રહ્યા હતા. આ અગાઉ એરપોર્ટથી ખાડીયા ગોલવાડ ખાતે કળશ લાવવામાં આવ્યો હતો.

4

અમદાવાદઃ ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓનું અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદના એલિસબ્રિજ ખાતે રિવરફ્રન્ટ પર અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જે ઘાટ પર અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું તેને અટલ ઘાટ નામ આપવામાં આવ્યું હતુ.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ અટલજીના અસ્થિઓનું સાબરમતીમાં કરાયું વિસર્જન, હજારો લોકો જોડાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.