ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પહેલીવાર બોલી સરકાર, જાણો હાર્દિક સામે શું કર્યા આક્ષેપો?

હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પહેલીવાર બોલી સરકાર, જાણો હાર્દિક સામે શું કર્યા આક્ષેપો?

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 04 Sep 2018 12:53 PM (IST)
હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પહેલીવાર બોલી સરકાર, જાણો હાર્દિક સામે શું કર્યા આક્ષેપો?
1

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર બંધારણના નિયમો અનુસાર જે કંઈ પણ થશે તે મદદ કરવા તૈયાર છે. કોઈ પણ વ્યક્તિ રાજ્ય સરકાર સમક્ષ સમસ્યાનો ઉકેલ લઈ આવી શકે છે. સરકારે મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરી હતી. જ્યારે આવનારા દિવસોમાં ખેડૂતોની આવક વધારવા સરકાર પ્રયત્નશિલ રહેશે. આ ઉપરાંત ખેડૂતોને પાણી પહોંચાડવા સરકારે અનેક પ્રયત્નો કર્યા છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પહેલીવાર બોલી સરકાર, જાણો હાર્દિક સામે શું કર્યા આક્ષેપો?
2

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે જે લોકો હાર્દિકને મળવા જઈ રહ્યા છે અને જે લોકો તેને સમર્થન આપી રહ્યા છે તે તમામ લોકો ભાજપના વિરોધીઓ તથા મોટા ભાગના કોંગ્રેસીઓ જ છે. પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. આજે પણ કોંગ્રેસના લોકો હાર્દિક પટેલને સલાહ આપી રહ્યા છે. પાટીદાર સમાજ સમજુ છે. આ ઉપરાંત સૌરભ પટેલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરશે.

હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પહેલીવાર બોલી સરકાર, જાણો હાર્દિક સામે શું કર્યા આક્ષેપો?
3

અમદાવાદ: હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. આ 11 દિવસમાં ભાજપ સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પરંતુ અચાનક જ ગુજરાત સરકાર તરફથી ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Continues below advertisement
4

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજના બનાવી ચૂકી છે. હાર્દિકનું આ આંદોલન સંપૂર્ણ રીતે રાજકીય છે અને રાજકીય રીતે તેનું નિવારણ લાવવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલની ચિંતા સરકાર કરી રહી છે.

5

હાર્દિક પટેલના ઉપવાસને લઈને ગુજરાત સરકારનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ અને તપાસ કરવા દેવી જોઈએ. જોકે હાર્દિક ડોક્ટર્સને સહકાર આપતો નથી. હાર્દિકની તબીયત અંગે રાજ્ય સરકાર ચિંતીત છે અને તેની વ્યવસ્થા માટે સરકાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.