✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલે રૂપાણીને કેમ કહ્યું, ....નહિ તો સત્તા છોડવા તૈયાર રહેજો, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Sep 2016 12:05 PM (IST)
1

હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર સવાલ કરતાં લખ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જો રાજ્યની જનતાના સવાલ ના જવાબ ના આપી શકો તો રાજ્યની જનતાના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવશો ?

2

રૂપાણીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને તેમણે માત્ર 10 સવાલોના જવાબ આપીને બાકીના સવાલોના જવાબો આપવાનું વિભાગો પર છોડી દીધું તેની આકરી ટીકા થઈ રહી છે.

3

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોના જવાબ ના અપાયા તે સામે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આક્રોશ ઠાલવીને રૂપાણીને ઝાટક્યા છે.

4

હાર્દિકે એવું પણ લખ્યું છે કે આ તો સામાન્ય પ્રશ્નો છે. આ સિવાય અસંખ્ય પ્રશ્નો રાજ્યની જનતાના છે. જવાબ આપો, નહિ તો તૈયાર રહો સત્તા છોડવા. હાર્દિક પટેલે આ રીતે ફરી એક વાર આકરા તેવર બતાવ્યા છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલે રૂપાણીને કેમ કહ્યું, ....નહિ તો સત્તા છોડવા તૈયાર રહેજો, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.