✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કેટલા ધારાસભ્યોને મળશે ટિકિટ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 12:26 PM (IST)
1

રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાનાર તેજશ્રીબેન પટેલ તેમના મત વિસ્તાર વિરમગામથી ભાજપની સીટ પર ચૂંટણી લડી શકે છે.

2

સી.કે. રાઉલજી ગોધરા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

3

4

માનસિંહ ચૌહાણ બાલાસિનોરમાંથી નક્કી મનાય છે.

5

અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટેની કવાયત તેજ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ માટે ઉમેદવારો જોર લગાવી રહ્યા છે. દરમિયાન રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપી શકે છે. આ ધારાસભ્યો કોણ છે અને તેઓ ક્યાંથી ચૂંટણી લડી શકે છે, તેની વિગતો નીચે પ્રમાણે છે.

6

પી.આઇ. પટેલ ભાજપની સીટ પર વિજાપુરથી ચૂંટણી લડી શકે છે.

7

સાણંદના ધારાસભ્ય કરમશી પટેલ અને જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ટિકિટ મળવાની સંભાવના નથી.

8

9

આગામી ચૂંટણીમાં ભાજપમાંથી રાઘવજી પટેલની ટિકિટ પણ ફાઇનલ માનવામાં આવી રહી છે. તેઓ જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

10

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અમિત ચૌધરી માણસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. હાલ ભાજપમાં તેમનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કેટલા ધારાસભ્યોને મળશે ટિકિટ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.