✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદીઓનું નવું નજરાણું: કઈ તારીખે PM મોદી મેટ્રો ટ્રેનનું કરશે લોકાર્પણ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2019 12:32 PM (IST)
1

2

આ જે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે તે ત્રણ કોચની ટ્રેન હશે અને આ ટ્રેનનો એક કોચ તૈયાર કરવા માટે 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક ટ્રેનનો ખર્ચ આશરે 31.5 કરોડ થવાનો છે.

3

મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચને અમદાવાદના ખોખરા પાસે આવેલા ડેપો પર લાવવામાં આવ્યા છે. આ વર્ષમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે હવે જે મેટ્રોના 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા છે તેને જોડવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય કોચને જોડ્યા બાદ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરશે.

4

વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ રાખવામાં આવશે.

5

અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદીઓનું નવું નજરાણું: કઈ તારીખે PM મોદી મેટ્રો ટ્રેનનું કરશે લોકાર્પણ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.