✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત સરકારના ક્યા પ્રધાનની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ? જાણો શું છે તકલીફ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2018 09:57 AM (IST)
1

2

સોલંકી ગુજરાતમાં કોળી સમાજના ટોચના અને લોકપ્રિય નેતા છે.

3

થોડા દિવસો પહેલા મંત્રીમંડળમાં સારું ખાતું આપવા મામલે સોલંકીએ ભાજપ હાઇકમાન્ડને દોઢ મહિનાનું એલ્ટીમેટમ આપ્યું હતું. જો આ સમય મર્યાદામાં તેમની માંગણી નહીં સતોષાય તો ભાજપ સામે બગાવત કરવાની ચીમકી આપી હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

4

અમદાવાદઃ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી નેતા મંત્રી પરષોતમ સોલંકીની તબિયત ફરી એક વખત બગડી છે. બ્લડસુગર વધી જવાના કારણે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

5

ઉલ્લેખનીય છે કે સોલંકીને રૂપાણી કેબિનેટમાં સારૂં ખાતું ના મળતાં નારાજ થયા હતા અને આ નારાજગીને લીધે તેમણે છેક છેલ્લે ધારાસભ્યના શપથ લીધા હતાં. એ પહેલાં તેમણે મુખ્યમંત્રી રૂપાણીને મળીને સારૂં ખાતું આપવા પણ માંગ કરી હતી અને ભાજપે તેમની માગં સંતોષવા આશ્વાસન આપ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત સરકારના ક્યા પ્રધાનની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ? જાણો શું છે તકલીફ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.