✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકની ચૂંટણી લડવાની જાહેરાત મુદ્દે વધુ એક પાટીદાર આગેવાને ઉઠાવ્યો વાંધો, શું આપી પ્રતિક્રિયા? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Feb 2019 08:27 AM (IST)
1

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી દિનેશ બાંભણીયાએ આની સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પછી સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના લાલજી પટેલે પણ હાર્દિકના નિર્ણય મુદ્દે નિવેદન આપ્યું છે.

2

જો હાર્દિકને ચૂંટણી લડવી હોઈ તો તે તેનો પોતાનો પ્રશ્ન છે, પરતું સમાજના વિરોધનો સામનો કરવો પડશે. જ્યાં સુધી સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી ચુંટણી ન લડવી જોઇએ. સમાજ સામે હાર્દિકે વચન આપ્યું છે કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી રાજકારણમાં નહીં જાઉં.

3

હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત મુદ્દે લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે, પહેલા પાટીદારના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવે પછી ચુંટણી લડે નહીં તો સમાજનો રોષ વેઠવો પડશે. લાલજી પટેલે કહ્યું હતું કે, હાર્દિકને હાલ ચૂંટણી ન લડવી જોઈએ. કારણ કે હજુ અનામતનો મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે અને સમાજને ન્યાય મળ્યો નથી.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકની ચૂંટણી લડવાની જાહેરાત મુદ્દે વધુ એક પાટીદાર આગેવાને ઉઠાવ્યો વાંધો, શું આપી પ્રતિક્રિયા? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.