✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ પાછા કોંગ્રેસમાં નહીં પણ આ પક્ષમાં જોડાશે, લોકસભાની ચૂંટણી કઈ બેઠક પરથી લડશે ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Oct 2018 06:14 PM (IST)
1

ગુજરાતમાં એનસીપીને કોંગ્રેસ બે બેઠકો આપશે ને તેમાં એક બેઠક સાબરકાંઠા હશે ત્યારે બાપુ પોતાના પુત્રને મેદાનમાં ઉતારશે એ નક્કી છે. શંકરસિંહ વાઘેલા 2009માં સાબરકાંઠા બેઠક પરથી જીત્યા હતા પણ 2014ની ચૂંટણીમાં દીપસિંહ સામે હારી ગયા હતા. હવે મહેન્દ્રસિંહ બાપુના ગઢને પાછો લાવવા મેદાનમાં ઉતરશે.

2

હવે દશેરાના દિવસે તેમણે ભાજપ છોડી દીધો છે. હવે મહેન્દ્રસિંહ શું કરશે એવો સવાલ પૂછાઈ રહ્યો છે ત્યારે શંકરસિંહ વાઘેલાની નજીકનાં સૂત્રોએ જણાવ્યું છે કે, મહેન્દ્રસિંહ એનસીપીમાં જોડાશે અને સાબરકાંઠા લોકસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે.

3

અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં લાંબા સમયની શાંતિ પછી મોટો ધડાકો થયો છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. મહેન્દ્રસિંહ અષાઢી બીજના દિવસે એટલે કે ત્રણ મહિના અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ પાછા કોંગ્રેસમાં નહીં પણ આ પક્ષમાં જોડાશે, લોકસભાની ચૂંટણી કઈ બેઠક પરથી લડશે ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.