✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારત-ઇઝરાયેલના ઉદ્યોગસાહસિકોને જોડશે iCREATE, મોદી-નેતન્યાહૂએ કર્યું ઉદઘાટન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2018 02:09 PM (IST)
1

આઈક્રિએટનું મિશન કંઈક ઈનોવેટિવ કરવા માગતા આંત્ર્યપ્રિન્યોરને આગળ વધવા માટે આવતી અડચણો દૂર કરવાનું છે. માત્ર એટલું જ નહીં, તેને સ્પર્ધામાં ટકી રહેવાથી લઈ રોજગાર ઉભો કરવામાં મદદરૂપ થવાનું મિશન છે.

2

અહીં ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સહિત 1500 જેટલા મહેમાનો ઉપસ્થિત રહ્યાં છે. છે, જે તમામ મોદી અને નેતન્યાહુ સાથે લંચ પણ કરશે.

3

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રમુખ ગુજરાતની મુલાકાત દરમિયાન અત્યારે અમદાવાદના બાળવા પહોંચ્યા છે. બાવળા પાસેના ધોલેરા ગામ ખાતે આવેલા આઈક્રિએટ સેન્ટરનું બન્ને નેતાઓએ ઉદ્દઘાટન કર્યું હતું. જોકે, આ પ્રસંગે ઈઝરાયેલી પ્રમુખ નેતન્યાહુના પત્ની સારા પણ હાજર રહ્યા હતા.

4

icreate (ઈન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્ર્યપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી)એક સ્વાયત સંસ્થા છે. જેમાં ફુલ્લી ફર્નિશ્ડ ઓફિસ રૂમ્સ, ક્લાસ રૂમ્સ અને 500 લોકો બેસી શકે એવું ઓડિટોરિયમ છે. આ સિવાય 100-100 બેઠકની ક્ષમતા ધરાવતા બે સેમિનાર હોલ્સ છે. જ્યારે બોર્ડ મીટિંગ માટે 40 બેઠકોનો કોન્ફરન્સ રૂમ છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભારત-ઇઝરાયેલના ઉદ્યોગસાહસિકોને જોડશે iCREATE, મોદી-નેતન્યાહૂએ કર્યું ઉદઘાટન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.