✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ પદ્માવતના વિરોધમાં બાવળા-બગોદરા હાઇવે ચક્કાજામ, ટાયરો સળગાવાયાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 09:28 PM (IST)
ફિલ્મ પદ્માવતના વિરોધમાં બાવળા-બગોદરા હાઇવે ચક્કાજામ, ટાયરો સળગાવાયાં
1

‘પદ્માવત’ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજપૂત કરણી સેનાના એક સભ્યે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દુઃખદ છે. અમે ફિલ્મની રિલીઝ સામે અમારો વિરોધ ચાલુ રાખીશું. અમે દિલ્હીના રામલીલા મેદાનમાં પણ વિશાળ વિરોધ પ્રદર્શન કરીશું.’

2

ક્ષત્રીય સમાજના કેટલાક લોકોએ ફિલ્મ ‘પદ્માવત’ને રિલીઝ કરવાના નિર્ણયના વિરોધમાં બાવળા-બગોદરા હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રકટ કર્યો હતો. અહીં લોકોએ ટાયરો સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

3

અમદાવાદ: ‘પદ્માવત’ દેશભરમાં આ ફિલ્મનો વિરોધ યથાવત્ છે. અમદાવાદમાં ફરી એક વાર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. બાવળા-બગોદરા હાઈવે પર ફિલ્મના વિરોધમાં ક્ષત્રીય સમાજના કેટલાક લોકોએ ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યાં હતાં. ઉગ્ર વિરોધને પગલે સ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

  • હોમ
  • અમદાવાદ
  • ફિલ્મ પદ્માવતના વિરોધમાં બાવળા-બગોદરા હાઇવે ચક્કાજામ, ટાયરો સળગાવાયાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.