✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ અને રાહુલ સામે શું ઉઠાવ્યા સવાલ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Dec 2017 05:23 PM (IST)
1

બાંભણિયાએ કહ્યું, હાર્દિક કોંગ્રેસનો હાથો કેમ બની રહ્યો છે ? બોટાદ ના કાર્યક્ર્મ માટે NCPએ 81 લાખ આપ્યા હતા એ કાર્યક્ર્મ ના થયો એટલે એ શહીદ પરિવારો ને આપવાનું નક્કી થયું હતું પણ એ હજુ નથી આપવામાં આવ્યા.

2

શહીદ પરિવનારના મળેલા દાન અંગે પણ બાંભણિયાએ સવાલો ઉઠાવ્યા હતા કે શહીદ પરિવાર માટે 81 લાખ નું દાન મળ્યું છે એ ક્યાં ગયું અને કેમ શહિદ પરિવાર ને મળ્યું નથી ?

3

દિનેશ બાંભણિયાએ કહ્યું રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલે ત્રણ વખત અંગત મુલાકાત કરી છે. હાર્દિકે રોબર્ટ વાડરા સાથે પણ મુલાકાત કરી છે. આજ થી 4 મહિના પહેલા હાર્દિકની રોબર્ટ વાડરા સાથે મુલાકાત થઈ હતી. બાંભણિયાએ સવાલ ઉઠાવ્યા છે કે આવી સ્થિતિ શુ કામ ? હાર્દિક કહે છે કે મને કોંગ્રેસ ગમતી નથી તો કઈ મજબૂરી છે.

4

કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે મોટો અન્યાય કર્યો છે. હાર્દિક ખુલાસો કરે ભાજપના અન્યાય અને અત્યાચાર સામે કોંગ્રેસ કયા સન્માન આપવાની વાત કરે છે ?

5

દિનેશ બાંભણિયાએ કહ્યું, રાહુલ ગાંધી જે ઘણા સમયથી ગુજરાત પ્રવાસ દરમિયાન હોઈ કોઈ શહીદ પાટીદાર પરિવારની મુલાકાત લીધી નથી. અમારી રજૂઆતો છતાં રાહુલ ગાંધી નથી આવ્યા.

6

અમદાવાદ: દિનેશ બાંભણિયાએ કૉંગ્રેસ સામે સવાલો ઉઠાવ્યા છે. દિનેશ બાંભણિયાએ કહ્યું ગુજરાત કોંગ્રેસ દ્વારા જે આધારે અનામત લાવવાની વાત ભરતસિંહ સોલંકીએ કરી તે વાહિયાત છે.

  • હોમ
  • અમદાવાદ
  • દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ અને રાહુલ સામે શું ઉઠાવ્યા સવાલ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.