✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપ નેતાગીરી સામે બાંયો ચડાવનારાં રેશમા પટેલ ક્યા ધર્મસ્થાનની મુલાકાતે પહોંચ્યાં? જાણીને આશ્ચર્ય થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Dec 2018 11:39 AM (IST)
1

રેશ્માએ ટ્વીટ કર્યુ જેમાં, લખ્યુ કે, આ આત્મવિશ્વાસની હાર છે, આ અભિમાનની હાર છે. જનતાનુ એક એક આસુ શાસન માટે ખતરો છે એ ક્યારેય ના ભુલવુ જોઇએ, જયહિન્દ....

2

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ રેશ્મા પટેલે પોતાની જ પાર્ટી પર કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ હતુ. તેને ભાજપને મળેલી હારને અભિમાનની હાર ગણાવી છે.

3

4

5

આ પ્રહારો પછી રેશમા ચૂપ છે ને તેનું કારણ એ છે કે, રેશમા પટેલ હાલમાં રાજસ્થાનમાં છે. રેશમા પટેલે અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લીધી હતી. તેમણે દરગાહ પર ચાદર પણ ચઢાવી હતી. રેશમા પટેલે પોતાના ફેસબુક પેજ પર આ મુલાકાતની તસવીરો મૂકી છે.

6

અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની કારમી હારના પગલે ભાજપ નેતાગીરી સામે આકરા પ્રહારો કરનારાં ભાજપનાં મહિલા નેતા રેશમા પટેલ એ પછી ગાયબ થઈ ગયાં છે. રેશમા પટેલે ભાજપ નેતાગીરીને અભિમાની ગણાવી હતી અને ભાજપની હારને અભિમાનની હાર ગણાવી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપ નેતાગીરી સામે બાંયો ચડાવનારાં રેશમા પટેલ ક્યા ધર્મસ્થાનની મુલાકાતે પહોંચ્યાં? જાણીને આશ્ચર્ય થશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.