✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાંભણીયા પછી આજે 'પાસ'ના ક્યા નેતા જેલભેગા થશે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2016 10:05 AM (IST)
1

અરવલ્લી જીલ્લાના તેનપુર ગામ ખાતે હાર્દિક પટેલની આગેવાનીમાં 'પાસ'ના આગેવાનોએ તંત્રની પરવાનગી જાહેરસભા યોજી હતી. આમ આ કેસમાં હાર્દિક પટેલ પણ આરોપી છે તે જોતાં તેની પણ ધરપકડ થઈ શકે છે.

2

બાંભણીયાની ધરપકડ સપ્ટેમ્બર 2015માં અરવલ્લીના તેનપુર ખાતે તંત્રની મંજૂરી વિના સભા સંબોધવાના ગુના હેઠળ કરાઈ છે. આ કેસમાં વરુણ પટેલને પોલીસમાં હાજર થઈ જવા કહેવાયું છે તેથી તેની પણ ધરપકડ થશે.

3

આ સભાના આયોજકો તેમજ 'પાસ'ના આગેવાનો પર જાહેરનામાનો ભંગ કરવા બદલ આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિનેશ બાંભણીયા સભા સંબોધનારાઓમાંના એક હતા. બાભણીયા હાલમાં રાજદ્રોહના કેસમાં જામીન પર છુટેલા છે. હાઈકોર્ટે તેમને ગાંધીનગર જીલ્લો છોડીને જવાની મનાઈ ફમાવી છે તેથી તે ગાંધીનગર જ રહે છે. બાંભણીયાના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી હતી.

4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણીયાની મંગળવારે ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી પછી હવે વરૂણ પટેલને પણ બુધવારે જેલભેગા કરાય તેવી શક્યતા છે.

  • હોમ
  • અમદાવાદ
  • બાંભણીયા પછી આજે 'પાસ'ના ક્યા નેતા જેલભેગા થશે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.