✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા હવે કોણ લેશે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Aug 2018 09:07 AM (IST)
1

બોર્ડે સાથે એવો પણ નિર્ણય કર્યો છે કે, પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની કોઈપણ સંજોગોમાં પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. બોર્ડના આ નિર્ણયથી મળતીયાઓને વધુ માર્ક આપવામાં આવતા હોવાની ફરિયાદનું નિવારણ કરી શકાશે. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

2

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ રદ થતાં બોર્ડ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને બાયોલોજી વિષયમાં પ્રાયોગિક પરીક્ષા સ્કૂલ દ્વારા લેવામાં આવે છે. જોકે હવે આ પરીક્ષા સ્કુલ નહીં લઈ શકશે.

3

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. વિજ્ઞાન પ્રવાહની પરિક્ષામાં ચાલતી ગેરરીતિઓને ડામવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા હવે કોણ લેશે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.