✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રમુખ સ્વામીને મહંત સ્વામીએ આપી મુખાગ્નિ, બાપા થયા પંચમહાભૂતોમાં વિલીન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Aug 2016 01:25 PM (IST)
1

સાળંગપુરઃ પ્રમુખ સ્વામીના નશ્વરદેહને મહંત સ્વામીએ અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પ્રમુખ સ્વામીની આરતી ઉતારાઇ હતી. ઉપસ્થિત ભક્તો-સંતોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ અગાઉ સ્વામી બાપાના નશ્વર દેહને ગુરુ મંડપમાંથી તેમના નિવાસસ્થાનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વરીષ્ઠ સંતોની હાજરીમાં સંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી. અને સાળંગપુર ધામ ખાતે બાપાનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો હતો.

2

નોંધનીય છે કે બપોરે 11 વાગ્યે પાલખી યાત્રા નીકળવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી છે. બાપાની ઇચ્છા મુજબ તેમની અંતિમવિધિમાં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરાશે.

3

સવારથી જ સાળંગપુર સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર જોવા માટે લાખો લોકો પહોંચી ગયા છે. બીએપીએસ સંસ્થાના પ્રવક્તા અક્ષર વત્સલ સ્વામીએ આ વિશે વધુમાં જણાવ્યું કે, તેમની અંતિમક્રિયા સંપૂર્ણ વૈદિક પરંપરા મુજબ થશે. સંતો દ્વારા શ્લોક પાઠ કરવાની સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે ત્યારબાદ તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

4

5

6

  • હોમ
  • ભાવનગર
  • પ્રમુખ સ્વામીને મહંત સ્વામીએ આપી મુખાગ્નિ, બાપા થયા પંચમહાભૂતોમાં વિલીન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.