✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધીને લઈ RBI એ પ્રથમ વખત આપી મોટી જાણકારી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 12:25 PM (IST)
1

રિઝર્વ બેંકે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન પરત આવેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની ગણતરી અને અસલીની ઓળખ કર્યા બાદ તેનો નાશ કરવા માટે ઈંટો બનાવાશે. નોટબંધી લાગુ કર્યા બાદ 30 જૂન, 2017 સુધી 15.28 લાખ કરોડ રૂપિયાની જૂની નોટો આરબીઆઈ પાસે આવી હતી.

2

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ, 8 નવેમ્બર 2016ના રોજ 15 લાખ 44 હજાર કરોડથી વધારે રકમની નોટો ચલણમાં હતી. હાલ 15 લાખ 31 હજાર કરોડની નોટો ફરી ચલણમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. જૂની નોટો બેંકમાં પરત જમા કરાવવા માટે સરકારે 50 દિવસનો સમય આપ્યો હતો.

3

નવી દિલ્હીઃ મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી લાગુ કરી હતી. જેના લગભગ 21 મહિના બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રથમ વખત મોટી જાણકારી આપી છે. આરબીઆઈ દ્વારા જની 1000 અને 500 રૂપિયાની નોટોના આંકડા જાહેર કર્યા છે. આરબીઆઈએ કહ્યું હતું કે નોટબંધીના સમયે ચલણમાં હતી તે પૈકી આશરે 99 ટકા માર્કેટમાં પરત આવી ગઈ છે.

  • હોમ
  • બિઝનેસ
  • નોટબંધીને લઈ RBI એ પ્રથમ વખત આપી મોટી જાણકારી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.