કારનો વીમો ઉતરાવવો છે? તો હવે આ સર્ટિફિકેટ વગર નહીં થાય કામ
હાલના સમયમાં પ્રદુષણના સ્તરને જાણવા માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ફેસિલીટી અને પીયૂસી સર્ટિફિકેટ જારી કરવાની સુવિધા પણ અનેક પેટ્રોલ પંપ અને વર્કશોપ પર મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક વાહન માલિક માટે જરૂરી છે કે તેની પાસે માન્ય પીયૂસી સર્ટિફિકેટ હો. જો નહીં હોય તો મોટર વ્હીકલ્સ એક્ટ અંતર્ગત કાર્રવાઈ થઈ શકે છે.
જણાવીએ કે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે આ પગલું સુપ્રીમ કોર્ટના આ મામલે આવેલ એક નિર્ણય બાદ લીધું છે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓને નિર્દેશ જારી કર્યા હતા કે ત્યાં સુધી વાહનોનો વીનો ન ઉતારવો જ્યાં સુધી તેની પાસે માન્ય પીયૂસી સર્ટિફિકેટ ન હોય.
IRDAIએ આ મામલે તમામ વીમા કંપનીઓને કહ્યું કે, કોઈપણ વાહનનો વીનો ત્યાં સુધી ન ઉતારવો જ્યાં સુધી સંબંધિત વ્યક્તિ પાસે માન્ય પીયૂસી સર્ટિફિકેટ ન હોય.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે ઉત્સર્જન માપદંડોનું ઉલ્લંઘન કરનાર પર નિયંત્રણ લગાવવા માટે નવા નિર્દેશ જારી કર્યા છે. આ નિર્દેશ અનુસાર હવે તમે ત્યાં સુધી તમારા વાહનનો વીનો ઉતરાવી નહીં શકો જ્યાં સુધી તમારી પાસે માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણ પત્ર (PUC) ન હોય.
નવી દિલ્હીઃ કાર કે અન્ય કોઈ વાહનનો વીનો ઉતારવાવની તૈયારી કરી રહ્યા છો તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)ના નવા નિર્દેશ વિશે જરૂર જાણી લો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -