✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioને લઈને રિલાયન્સ ચેરપર્સન મુકેશ અંબાણી આજે કરી શકે છે મોટી જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2016 11:58 AM (IST)
1

ટેલિકોમ નિયામક રેગ્યુલેટર (TRAI)ના આદેશ અનુસાર, 3 ડિસેમ્બર બાદ જિયો સિમ ખરીદનારને વેલકમ ઓફરનો લાભ નહીં મળે.

2

ઉલ્લેખનીય છે કે, કંપની પાસે સમગ્ર દેશમાં 4જી સેવા આપવાનું લાયસન્સ છે. સૂત્રો અનુસાર કંપનીએ પાંચ સપ્ટેમ્બરે પોતાના ઓપરેશન બાદથી અત્યાર સુધી દરેક મિનિટે 1000 અને દરરોજ 6 લાખ ગ્રાહકો જોડવાનો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ જણાવ્યું કે, 83 દિવસમાં તેના યૂઝર્સની સંખ્યા પાંચ કરોડ કરતાં વધી ગઈ છે.

3

જણાવીએ કે, રિલાયન્સના 4જી જિયો સિમ સેવાને લઈને હાલમાં જ આવેલ આંકડા જણાવે છે કે, જિયોએ ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં પાંચ કરોડ યૂઝર્સ જોડ્યા છે.

4

નવી દિલ્હીઃ આજે રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ જાહેરાત બપોરે દોઢ કલાકેની આસપાસ થશે. કહેવાય છે કે, રિલાયન્સ જિયોના 4જી સિમ સેવાને લઈને કોઈ જાહેરત થઈ શકે છે. જોકે કંપની તરફતી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

  • હોમ
  • બિઝનેસ
  • Jioને લઈને રિલાયન્સ ચેરપર્સન મુકેશ અંબાણી આજે કરી શકે છે મોટી જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.