આજે બંધ રહેશે દવાની દુકાન, આ કારણે હડતાળ પર છે કેમિસ્ટ
AIOCD જંતર-મંતર પર પોતાની ચિંતાઓને લઈને આજે પ્રદર્શન કરી શકે છે. દવાની દુકાન ધરાવતા લોકો ઓનલાઈન ફાર્મસીનો પણ વિરોધ કરી રહ્યા છે. વેચાણકર્તાનું માનીએ તો ઓનલાઈન ફાર્મસીથી તેના વ્યવસાયને નુકસાન થશે. સાથે જ દવાઓનો ખોટો ઉપયોગ અને નકલી દવાઓના વેચાણો પ્રોત્સાહન મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આઆઈઓસીડીના વરિષ્ઠ સભ્યએ કહ્યું કે, અમને દવાઓના વેચાણ સંબંધિત તમામ જાણકારી એક પોર્ટર પર અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે, જે હાલમાં જે માળખું છે તેમાં શક્ય નથી.
દવાઓના વેચાણને લઈને કડક નિયમોના વિરોધમાં મંગળવારે સમગ્ર દેશમાં દવાનો દુકાનો બંધ રહેશે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી) અનુસાર તેમણે સરકારને કડક નિયમો વિરૂદ્ધ દરખાસ્ત મોકલી હતી, પરંતુ તેમને સાંભળવામાં આવ્યા નથી.
નવી દિલ્હીઃ દેશભરમાં આજે એટલે કે 30 મે, 2017ના રોજ દવા ખરીદવામાં મુશ્કેલી થઈ શકે છે. દવાઓના વેચાણ સંબંધિત બનેલ નિયમોની વિરૂદ્ધ કેમિસ્ટ એક દિવસ માટે દવાની દુકાનો બંધ રાહશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -