✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોન ડિફોલ્ટર્સ થઈ જાય સાવધાન, ડુબેલા નાણાં પરત લાવવા માટે RBIને મળ્યા આ અધિકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2017 07:13 AM (IST)
1

બેન્કીંગ ક્ષેત્રમાં એનપીએ મોટી સમસ્યા છે. બંધારણ અનુસાર હવે આ અધ્યાદેશની છ મહિનાની અંદર સંસદમાંથી મંજુરી રહેવાની રહેશે તેથી ચોમાસુ સત્રમાં આ કાનૂન પર બંને ગૃહોમાં વિચાર થશે.

2

બીજી જોગવાઇ હેઠળ રિઝર્વ બેંકને અધિકાર અપાયો છે કે તે નક્કી સમય સીમામાં એનપીએને નિપટવા માટે બેંકોને જરૂરી નિર્દેશો જારી કરી શકે. કેન્દ્રીય કેબીનેટે આ અધ્યાદેશને બુધવારે મંજુરી આપી હતી. બેન્કીંગ કાનૂનમાં ફેરફારોથી બેંકોના ડુબેલા નાણા હવે પરત મેળવવાનો માર્ગ ખુલશે.

3

માનવામાં આવે છે કે સરકાર નવા એનપીએ અધ્યાદેશની વિગતો આજે જાહેર કરશે. મળતા અહેવાલો મુજબ બેન્કીંગ રેગ્યુલેશન એકટની કલમ-૩પમાં બે નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. એક જોગવાઇ હેઠળ આરબીઆઇને અધિકાર અપાયો છે કે, બેંકોના ડિફોલ્ટરો વિરૂધ્ધ ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરે.

4

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ બેન્કિંગ નિયમન કાયદામાં સંશોધન સંબંધીત વટહુકમને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ સરકારે રિઝર્વ બેંકને બેડ લોન (ફસાયેલીલોન)ની વસૂલાત માટે બેંકોની જરૂરી કાર્રવાઈ શરૂ કરવા સંબંધીત નિર્દેશ આપવાના વ્યાપક અધિકાર આપ્યા છે.

  • હોમ
  • બિઝનેસ
  • લોન ડિફોલ્ટર્સ થઈ જાય સાવધાન, ડુબેલા નાણાં પરત લાવવા માટે RBIને મળ્યા આ અધિકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.