✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioના રસ્તે આ કંપની, 398ના રિચાર્જ પર આપશે 3300 રૂપિયા સુધીનો ફાયદો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jan 2018 07:05 AM (IST)
1

આ ઓફરની અંતિમ તારીખ 10 ફેબ્રુઆરી, 2018 છે અને ઓફર દરેક આઈડિયા પ્રીપેઈડ ગ્રાહકો માટે માન્ય છે. તમને જણાવી દઈએ કે આઈડિયાના 398 રુપિયાના રીચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા મળે છે. આ સિવાય 1GB ડેટા પ્રતિદિવસ તેમજ 100SMS પર મળે છે. આ પેકની વેલિડિટી 70 દિવસ છે.

2

આ સિવાય આઈડિયા પોતના યુઝર્સને 2700 રુપિયાની કિંમતની શૉપિંગ કૂપન પણ આપશે જેનો ઉપયોગ કંપનીની પાર્ટનર વેબસાઈટ પર કરી શકાશે. જો ગ્રાહક MyIdea એપ અથવા Ideaની વેબસાઈટથી રિચાર્જ કરે છે, તો તેને 200 રુપિયા સુધીનું વોલેટ કેશબેક પણ મળી શકે છે.

3

જો યુઝર 398 રુપિયાથી વધારેનું રિચાર્જ કરાવશે તો તેને 400 રુપિયાનું કેશબેક વાઉચર મળશે. 50 રુપિયાના આઠ વાઉચર આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ વાઉચરનો ઉપયોગ ગ્રાહક એક વર્ષ દરમિયાન 300 રુપિયાથી વધારેનું રિચાર્જ કરવા પર કરી શકે છે.

4

મેજિક કેશબેકનો લાભ લેવા માટે આઈડિયા યુઝર્સે ઓનલાઈન અને ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી રીચાર્જ કરવાનું રહેશે. કંપનીની આ ઓફર 398 રુપિયા અથવા તેનાથી વધારે રુપિયાનું રિચાર્જ કરાવનારા ગ્રાહકો માટે છે.

5

નવી દિલ્હીઃ આઈડિયાએ એક નવી મેજિક કેશબેક ઓફર રજૂ કરી છે. તેનાથી 398 રૂપિયાથી વધારેનું રિચાર્જ કરાવવા પર 3300 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક ઓફરનો લાભ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ વાઉચર તરીકે આપવામાં આવશે, જેનો ઉપયોગ ગ્રાહક 1 વર્ષ સુધી રિચાર્જ કરાવીને લઈ શકશે. ઉપરાંત આઈડિયા એપ અથવા વેબસાઇટથી રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને વધારાનું કેશબેક પણ આવામાં આવશે. આ ઓફર 10 ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioના રસ્તે આ કંપની, 398ના રિચાર્જ પર આપશે 3300 રૂપિયા સુધીનો ફાયદો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.