✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ટિકિટ બુક કરાવવા પર થશે ફાયદો, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Dec 2016 07:54 AM (IST)
1

જોકે, રિઝર્વેશન અને સુપરફાસ્ટ જેવા અન્ય ચાર્જ સામાન્ય ટિકિટની જેમ જ લેવામાં આવશે.

2

આ છૂટ 1 જાન્યુઆરી, 2017થી છ મહિના માટે લાગુ રહેશે. દસ ટકાની આ છૂટ એ ટ્રેનમાં છેલ્લે વેચાયેલી ટિકિટની રકમને આધારે હશે.

3

રેલવની જાહેરાત અનુસાર ચાર્ટ બન્યા બાદ પ્રવાસી એસી અને સ્લીપર ક્લાસ સહિત તમામ રિઝર્વ ક્લાસમાં ખાલી સીટોનો લાભ લેવા માટે મૂળ ટિકિટની રકમમાં 10 ટકાની છૂટનો લાભ લઈ શકે છે.

4

નવી દિલ્હીઃ મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં અનેક ખાલી સીટોને લઈને ચિંતિત રેલવે એક જાન્યુઆરીથી રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ખાલી સીટો માટે 10 ટકાની છૂટની ગુરુવારે જાહેરાત કરી.

  • હોમ
  • બિઝનેસ
  • હવે રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ટિકિટ બુક કરાવવા પર થશે ફાયદો, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.