✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવકવેરા વિભાગે નોટબંધી બાદ જપ્ત કર્યા 600 કરોડ રૂપિયાની રોકડ અને કિંમતની સામાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2017 08:02 AM (IST)
1

સમીક્ષા ગાળામાં બેંક ખાતામાં કથિત વધારે રોકડ જમા કરાવવા પર તપાસ માટે 5100થી વધારે નોટિસ જારી કરવામાં આવી. તેમણે કહ્યું કે, આ કાર્રવાઈમાં 610 કરોડ રૂપિયાથી વધારેની રોકડ અને કિંમતની સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

2

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં કહ્યું કે, ગુપ્ત સૂચનાના આધારે 10 જાન્યુઆરી 2017ના રોજ પૂરા થયેલ બે મહિનાના દરમિયાન 1100 કેસમાં આવકવેરા વિભાગે રેડ અને તપાસ અભિયાન ચલાવ્યું હતું જેમાં રકોડ અને કિંમતની સામાન મળ્યો હતો.

3

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે 500 રૂપિઆ અને 1000 રૂપિયાની મોટી નોટો ચલણમાંથી બહાર કર્યા બાદ રેડ અને તપાસ અભિયાન દરમિયાન 600 કરોડ રૂપિયાની રોકડ અને કિંમતની સામાન જપ્ત કર્યા છે.

  • હોમ
  • બિઝનેસ
  • આવકવેરા વિભાગે નોટબંધી બાદ જપ્ત કર્યા 600 કરોડ રૂપિયાની રોકડ અને કિંમતની સામાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.