✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સપ્ટેમ્બરમાં થશે આ ત્રણ મોટા ફેરફાર, જાણો તમારા ગજવા પર શું થશે અસર....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Aug 2018 02:32 PM (IST)
1

આધાર જાહેર કરતી સંસ્થા, યુઆઇડીએઆઇ, એ તબક્કાવાર રીતે ચહેરાને માન્યતાની રજૂઆત કરવા જાહેરાત કરી દીધી છે. ફેસ રિકગ્નીઝનસનું એક વધારાનું માધ્યમ હશે. ફેસ રેકગ્નિશન ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સથી શરૂ થશે અને તે 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. યુઆઇડીએઆઇની 1 જુલાઇ 2018 થી રેકગ્રિશન ફિચર લાવવાની યોજના હતી. બાદમાં તેને વધારીને 1 ઓગસ્ટ 2018 કરી દીધી છે.

2

પોસ્ટ વિભાગની પૂર્ણ પોસ્ટલ વાળી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (આઈપીપીબી), સપ્ટેમ્બર 1 થી શરૂ થશે. બુધવારે આ માહિતી આપતા નાણાં પ્રધાન મનોજ સિંહાએ જણાવ્યું હતું કે બેન્ક ઘણી રીતે સામાન્ય બેંકોથી અલગ હશે. દેશમાં આ પ્રથમ બેન્ક બનશે, જે ઘરે બૅન્કિંગ સેવાઓ આપશે. આ સેવા દેશભરમાં ફેલાયેલી ટપાલ સેવા અને પોસ્ટમેન દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવશે.

3

આઈઆરસીટીસી તરફથી ઇ-ટિકિટ પર ફ્રી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સેવા બંધ કરવામાં આવશે. માટે હવે જો તમારે વીમાનો લાભ લેવા માંગતા હો, તો તમારે અલગથી વધારે ચૂકવણી કરવી પડશે.

4

નવી દિલ્હીઃ સપ્ટેમ્બહ મહિના સામાન્ય લોકો માટે ખાસ છે. કારણ કે એક સપ્ટેમ્બરથી ટ્રેનની ઈ ટિકિટ પર મળતો વીમો બંધ થઈ જશે અને પોસ્ટની પેમેન્ટ બેંકની શરૂઆત થશે. ઉપરાંત આધારને લગતા નિયમોમાં પણ ફેરફાર થશે. આગળ વાંચો શું મોટા ફેરફાર હશે...

  • હોમ
  • બિઝનેસ
  • સપ્ટેમ્બરમાં થશે આ ત્રણ મોટા ફેરફાર, જાણો તમારા ગજવા પર શું થશે અસર....
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.