✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

1 જુલાઈ સુધી આ કામ નહીં કરો તો રિજેક્ટ થઈ જશે તમારું PAN Card, નહીં કરી શકો આ જરૂરી કામ...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Apr 2017 06:51 AM (IST)
1

પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી વિગતો મેચ થવી જોઇએ. જો એવું નહી થાય તો તમે તમારા પાનકાર્ડ અથવા આધારકાર્ડમાં ફેરફાર કરવા માટેની અરજી કરી શકો છો. આ અરજી તમારા ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર અપાયેલી લિંક દ્વારા પણ કરી શકો છો.

2

શકયતા છે કે તમારા બેંક એકાઉન્ટમાં તમારા નામના સ્પેલિંગ સાથે મેળ નથી ખાતો. એવી સ્થિતીમાં તમને પેનકાર્ડ અને આધારને લિંક કરવામાં સમસ્યા થઇ શકે છે.

3

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2017 સુધી પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવું પરજિયાત કર્યું છે. આમ ન કરવા પર તમારો પાન નંબર રિજેક્ટ થઈ શકે છે. બીજા બાજુ સરકારે ટેક્સ રિટર્ન ભરવા માટે પાનકાર્ડ અને આધાર નંબરને ફરજિયાત કર્યા છે. તેનો મતલબ એ છે કે, પાન સાથે આધાર લિંક નહીં કરાવો તો ચાલુ નાણાંકીય વર્ષમાં ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી શકો.

4

ઉલ્લેખનીય છે કે, જો તમે તમારા નામમાં ઘણા સ્પેલિંગનો ઉપયોગ કરો છો, તો શકયતા છે કે તમારા પાનકાર્ડમાં તમારા નામનો અપાયેલ સ્પેલિંગ તમારા આધારકાર્ડમાં અપાયેલ સ્પેલિંગ સાથે મેળ ન ખાય. એવી સ્થિતીમાં તમારા પાનકાર્ડ અને આધારને લિંક કરવામાં સમસ્યા થશે.

  • હોમ
  • બિઝનેસ
  • 1 જુલાઈ સુધી આ કામ નહીં કરો તો રિજેક્ટ થઈ જશે તમારું PAN Card, નહીં કરી શકો આ જરૂરી કામ...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.