✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioએ TRAIમાં કરી ફરિયાદ, કહ્યું- Airtel, Idea અને Vodafone ગ્રાહકોને રોકવા માટે અપનાવી રહી છે ખોટી રીત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2017 12:43 PM (IST)
1

જોકે આ મામલે આઈડિયા સેલ્યૂલર તરફતી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

2

ભારતી એરટેલના પ્રવક્તાએ પણ રિલાયન્સના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું કે કંપની તમામ નિયમાકી આદેશોનું પાલન કરી રહી છે.

3

જોકે આ મામલે વોડાફોનના પ્રવક્તાએ કહ્યું કે, કંપની ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ઓફર આપીરહી છે અને તે તમામ નિયમોનું પાલન કરી રહી છે.

4

જિઓનું કહેવું છે કે, આ કંપનીઓનો આ કથિત વ્યવહાર લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન છે. મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જિઓએ 10 એપ્રિલે પોતાના પત્રમાં કહ્યું છે કે, આ કંપીઓ, નેટવર્ક છોડીને જનારા ગ્રાહકોને રોકી રાખવા માટે વિશેષ પેકેજ અને પ્લાન જેવી અનેક રીતો અપનાવી રહી છે.

5

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓએ આરોપ લગાવ્યો છે કે, અન્ય ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને રોકી રાખવા માટે ખોટી રીત અપનાવી રહી છે. જિઓએ આ ફરિયાદ Airtel, Vodafone અને Idea વિરૂદ્ધ કરી છે. તેના માટે જિઓએ ટેલિકોમ રેગ્યુલેટર (ટ્રાઈ)ને પત્ર લખીને કડક કાર્રવાઈ કરવાની માગ કરી છે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioએ TRAIમાં કરી ફરિયાદ, કહ્યું- Airtel, Idea અને Vodafone ગ્રાહકોને રોકવા માટે અપનાવી રહી છે ખોટી રીત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.