✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

31 માર્ચ બાદ Jioનો સાથ છોડી શકે છે યૂઝર્સ, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Mar 2017 08:17 AM (IST)
1

હજુ પણ ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં 3G નેટવર્ક કામ નથી કરતું, આવામાં આવી જગ્યાઓ પર 4G નેટવર્ક મળવું મુશ્કેલ થઇ શકે છે.

2

જિઓની 4G સ્પીડ સારી નથી, તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટમાં એરટેલની 4G સ્પીડને બેસ્ટ માનવામાં આવી હતી. આ કારણે પણ જિઓ યૂઝર્સ અન્ય શિફ્ટ થઇ શકે છે.

3

જિઓ યૂઝર્સને લૉન્ચ થયે 7 મહિના થઇ ચૂક્યા છે, પણ આના નેટવર્કને લઇને મુશ્કેલીઓ હજુ ઉભીને ઉભી જ છે. કૉલ ડ્રૉપ અને કૉલ ના લાગવાના પ્રૉબ્લમ આજે પણ યથાવત છે. આવામાં જિઓ કસ્ટમર્સ જિઓનો સાથે છોડી અન્ય ઓપરેટ સાથે જોડાઇ શકે છે.

4

ટેલિકૉમ કંપનીયો, પછી તે એરટેલ, આઇડિયા કે પછી BSNL અને વૉડાફોન હોય, દરરોજ નવા પ્લાન લઇને આવે છે. આ સસ્તાં પ્લાનના કારણે કસ્ટમર્સ જિઓ સિમને છોડીને ફરી પાછા પોતાના ઓપરેટર પાસે જઇ શકે છે.

5

જિઓની પ્રાઈમ મેમ્બરશિપ લેવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અનેક રિસર્ચ કંપનીઓએ દાવો કર્યો છે કે, મોટાભાગના જિઓના યૂઝર્સ કંપની સાથે ફ્રી સર્વિસ બાદ એટલે કે 31 માર્ચ બાદ પણ જોડાઈ રહેશે. જોકે કેટલાક પ્રૉબ્લમ્સ એવા છે જે જિઓની શરૂઆતથી જ ચાલું છે અને હજુ સુધી તેનું કોઈ સમાધાન આવ્યું નથી. આ બધા કારણેને લઇને મોટાભાગના જિઓ યૂઝર્સ પરેશાનીમાં છે. પણ જો 1લી એપ્રિલથી આવા પ્રૉબ્લમ્સ ચાલું રહ્યાં તો યૂઝર્સ જિઓનો સાથ છોડી અન્ય ઓપરેટ સાથે શિફ્ટ થઇ શકે છે. આગળ સ્લાઈડ્સમાં વાંચો ક્યા કારણો છે જેના લીધે જિઓની મુશ્કેલી વધી શકે છે....

  • હોમ
  • બિઝનેસ
  • 31 માર્ચ બાદ Jioનો સાથ છોડી શકે છે યૂઝર્સ, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.