✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SBI એકાઉન્ટ ધારકો માટે આ ન્યૂઝ જાણવા ખૂબ જ જરૂરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Mar 2018 07:32 PM (IST)
1

નવી દિલ્લી: ભારતીય સ્ટેટ બેંક એ 41.16 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાલુ નાણાકિય વર્ષની એપ્રિલ-જાન્યુઆરીના સમયગાળામાં લગભગ 41.16 લાખ બચત ખાતા બંધ કરી દીધા છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન બાદ આ ખુલાસો થયો છે.

2

એસબીઆઈએ પાંચ વર્ષ બાદ ફરી મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ વસૂલ કરવાનો નિયમ લાગું કર્યો હતો. જો કે હાલ થોડા દિવસ પહેલાજ એસબીઆઈએ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જમાં ઘટાડો કર્યો છે.

3

આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહિં રાખવા પર પહેલી એપ્રિલથી 31 જાન્યુઆરી 2018 વચ્ચે 41.16 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે.

  • હોમ
  • બિઝનેસ
  • SBI એકાઉન્ટ ધારકો માટે આ ન્યૂઝ જાણવા ખૂબ જ જરૂરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.