✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

RBI સરકારને કરશે 40,000 કરોડ રૂપિયાની લહાણી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 05:28 PM (IST)
1

આરબીઆઈના રિઝર્વ ફંડ સહિત સરકાર સાથે અન્ય વિવાદોના કારણે ઉર્જિત પટેલે થોડા દિવસો પહેલા ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું.

2

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારને 40 હજાર કરોડ રૂપિયાનો લાભ આપવાની છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, તેનાથી બજારમાં રોકડની અછત કોઈ પણ હાલતમાં ઊભી નહીં થાય. સૂત્રોના જણાવ્યા મુજબ આ લાભ ડિવિડંડની રકમ તરીકે માર્ચ સુધીમાં સરકારને મળશે. આરબીઆઈ પાસેથી રૂપિયા મળ્યા બાદ સરકારને તેના ચાલુ ખાતાની ખોટ ઓછી કરવામાં મદદ મળશે.

3

આરબીઆઈ દ્વારા નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરે તે પહેલા ડિવિડંડ પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આરબીઆઈએ તેના રિઝર્વ ફંડમાંથી કેટલા રૂપિયા પોતાની પાસે રાખવા જોઈએ અને સરકારને કેટલી રકમ ડિવિડંડ તરીકે આપવી જોઈએ તે નક્કી કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે.

  • હોમ
  • બિઝનેસ
  • RBI સરકારને કરશે 40,000 કરોડ રૂપિયાની લહાણી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.