✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેરળના પૂરગ્રસ્તો માટે આ જાણીતા બિઝનેસમેને 10 હજારનું જ દાન આપતાં લોકો ભડક્યાં, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Aug 2018 11:04 AM (IST)
1

2

નવી દિલ્હીઃ Paytm ના સીઇઓ વિજય શેખર શર્મા એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા છે. લોકોએ તેમને આ વખતે આડેહાથે લેતા સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કર્યા છે. કેરાલામાં આવેલા પુરથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે લાખો હાથ ઉઠ્યા છે, તેમાં વિજય શેખર શર્મા પણ છે.

3

4

Chaddilectual નામના ટ્વીટર હેન્ડલે કટાક્ષ કરતાં લખ્યું, એક અબજોપતિથી માત્ર 10 હજાર, પેટીએમની જાહેરાત માટે આ આઇડિયા કંઇ ખોટો નથી. સસ્તી લોકપ્રિયતા મેળવવા કરતાં સારુ છે કે કોઇ બીજો રસ્તો શોધે.

5

વિજય શેખર શર્મા પણ કેરાલા પુરગ્રસ્તોની મદદ આવ્યા છે. પેટીએમના માધ્યમથી 10 હજાર રૂપિયા દાન કર્યા બાદ શર્માએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આનો સ્ક્રીન શૉટ શેર કર્યો. ત્યારબાદ લોકો તેમને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું. જોકે બાદમાં તેમને ટ્વીટને હટાવી લીધુ હતું. લોકોએ તેમને કહ્યું કે આટલા મોટા બિઝનેસમેન થઇને માત્ર 10 હજાર દાન કરો છો, લોકો આ વાતનથી ભડક્યા હતા.

6

  • હોમ
  • બિઝનેસ
  • કેરળના પૂરગ્રસ્તો માટે આ જાણીતા બિઝનેસમેને 10 હજારનું જ દાન આપતાં લોકો ભડક્યાં, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.