યોગીએ રમ્યુ ધ્રુવીકરણનું કાર્ડ, બોલ્યા- ગઠબંધનને અલીમાં તો અમને બજરંગબલીમાં વિશ્વાસ છે, જુઓ વીડિયો
યોગીએ રમ્યુ ધ્રુવીકરણનું કાર્ડ, બોલ્યા- ગઠબંધનને અલીમાં તો અમને બજરંગબલીમાં વિશ્વાસ છે, જુઓ વીડિયો
abpasmita.in Updated at:
10 Apr 2019 10:32 AM (IST)
માયાવતી જીએ કહ્યું અમને ફક્ત મુસ્લિમોના મતો મળી જાય, બાકી ગઠબંધનને બીજા કોઇ મતો નથી જોઇતા. હું કહુ છુ જો કોંગ્રેસ, સપા-બસપા, રાલોદને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. તો લોકો અલીના નામે વૉટ માંગતા હોય તો આપણે બજરંગબલીના નામે વૉટ આપવા જોઇએ
યોગી બોલ્યા, માયાવતી જીએ કહ્યું અમને ફક્ત મુસ્લિમોના મતો મળી જાય, બાકી ગઠબંધનને બીજા કોઇ મતો નથી જોઇતા. હું કહુ છુ જો કોંગ્રેસ, સપા-બસપા, રાલોદને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગબલી પર વિશ્વાસ છે. તો લોકો અલીના નામે વૉટ માંગતા હોય તો આપણે બજરંગબલીના નામે વૉટ આપવા જોઇએ. આનો એક વીડિયો પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.