સૂત્રોએ એ પણ જણાવ્યું કે, ભાજપ વિશ્વાસને પૂર્વ દિલ્હી સીટથી ટિકિટ આપવા પર વિચાર કરી રહી રહ્યું છે. કારણ કે એક સારા વક્તા અને પોતાની વાકચાતુર્યથી ભીડ પર પકડ રાખવાનું એ સારી રીતે જાણે છે.
જણાવીએ કે, કુમાર વિશ્વા હાલમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત પાર્ટીના અનેક મોટા નેતાઓથી નારાજ ચાલી રહ્યા છે. કુમાર વિશ્વાસ અલગ અલગ મંચોથી કેજરીવાલ અને આપ વિરૂદધ પ્રહાર કરતા રહે છે.