જોકે, ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે શંકરસિંહે હજુ સુધી સંકેત આપ્યા નથી. ચૂંટણી લડવા માટે બાપુને મનાવી રહ્યા છીએ, તેમ જયંત બોસ્કીએ જણાવ્યું હતું.
ગાંધીનગરમાં અમિત શાહ સામે NCP કોને ઉતારશે મેદાનમાં? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ ભાજપની પરંપરાગત ગણાતી સીટ પર આ વખતે અમિત શાહ ચૂંટણી લડવાના છે, ત્યારે હવે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે એનસીપીના જયંત બોસ્કીએ ગાંધીનગર સીટ પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખવાની વાત કરી છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ગાંધીનગરથી શંકરસિંહ ચૂંટણી લડી શકે છે.
જોકે, ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે શંકરસિંહે હજુ સુધી સંકેત આપ્યા નથી. ચૂંટણી લડવા માટે બાપુને મનાવી રહ્યા છીએ, તેમ જયંત બોસ્કીએ જણાવ્યું હતું.
જોકે, ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે શંકરસિંહે હજુ સુધી સંકેત આપ્યા નથી. ચૂંટણી લડવા માટે બાપુને મનાવી રહ્યા છીએ, તેમ જયંત બોસ્કીએ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -