ધરમપુરના ડી.સી.પટેલ ભાજપના તમામ વોટ્સએપ ગ્રુપમાંથી સ્વૈચ્છિક નીકળી જતાં તેમની નારાજગી ખુલ્લેઆમ બહાર આવી છે. આ ઉપરાંત તેમણે ભાજપનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરી દેતાં રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
ધરમપુરના ડી.સી.પટેલ ભાજપના તમામ વોટ્સએપ ગ્રુપમાંથી સ્વૈચ્છિક નીકળી જતાં તેમની નારાજગી ખુલ્લેઆમ બહાર આવી છે. આ ઉપરાંત તેમણે ભાજપનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરી દેતાં રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે.