✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુપમ ખેરે FTIIના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Oct 2018 02:43 PM (IST)
1

અનુપમ ખેરે રાજીનામું આપતો લખેલો લેટર.

2

આ પહેલા ગજેન્દ્ર ચૌહાણના કાર્યકાળમાં એફટીઆઈઆઈ ઘણું વિવાદમાં રહ્યું હતું. જેના કારણે સરકારે અનુપમ ખેરની પસંદગી કરી હતી. 2015માં ગજેન્દ્રની નિમણૂકને લઈ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. તે સમયે પણ બીજેપી સરકારે તેમને હટાવવાની ના પાડી દીધી હતી.

3

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થા (FTII)ના ચેરમેન પદેથી દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે રાજીનામું આપી દીધું છે. ઈન્ટરનેશનલ ટીવી શોમાં વ્યસ્તતાના કારણે અનુપમ ખેરે એફટીટીઆઈનું ચેરમેન પદ છોડ્યું હોવાનું સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું છે. 2017માં અનુપમ ખેરની ચેરમન પદે વરણી થઈ હતી.

4

અભિનેતા અનુપમ ખેરે થોડા દિવસો પહેલા જ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત છે. જેમાં તેમણે મનમોહન સિંહનું પાત્ર નિભાવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • અનુપમ ખેરે FTIIના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.