✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડના ક્યા ધુરંધર કોમેડિયનનું થયું નિધન ? જાણો ભારતમાં કેમ નહીં થાય અંતિમસંસ્કાર ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 10:36 AM (IST)
1

કાદર ખાનનો જન્મ 22, ઓક્ટોબર, 1937નાં રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદરખાને 300થી વધારે ફિલ્મોમામાં કામ કર્યું છે અને 1970-80ના દાયકમાં જાણીતા સ્ક્રીપ્ટરાઇટર પણ હતા. કાદરખાને ફિલ્મોમાં આવતા પહેલા સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ભણાવતા હતા. ગોવિંદા સાથે તેમનું શાનદાર ટ્યૂનિંગ હતું.

2

કાદર ખાન પ્રોગેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાતા હતા. આ બીમારીને કારણે તેમના દિમાગ પર ગંભીર અસર પહોંચી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.

3

શ્વાસમાં તકલીફના કારણે તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

4

મુંબઈઃ જાણીતા અભિનેતા-કોમેડિયન કાદરખાનનું 81 વર્ષની વેયે કેનેડાની હોસ્પિટલમાં નિધન થયું છે. કાદરખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડના ક્યા ધુરંધર કોમેડિયનનું થયું નિધન ? જાણો ભારતમાં કેમ નહીં થાય અંતિમસંસ્કાર ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.