રિપોર્ટ છે કે આમિરખાન હાલ કોરોનાના કપરા કાળમાં રોજિંદા મજૂરોની મદદે આવ્યો છે. સાથે સાથે આમિરે કેટલીક એનજીઓ સાથે હાથ મિલાવીને લોકોને મદદ કરવાનો સંકલ્પ કર્યો છે.
ખાસ વાત છે કે એક્ટર આમિર ખાને પીએમ કેયર્સ અને સીએમ રિલીફ ફંડમાં કેટલુ દાન કર્યુ તે ગુપ્ત રાખ્યુ છે.
બૉલીવુડ સેલેબ્સમાં આ અગાઉ સલમાન ખાન, શાહરૂખ ખાન, ઋત્વિક રોશન સહિતના સ્ટાર્સ લોકોની મદદે આવ્યા છે.