✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'પદ્માવત'ની ટીકા કરનારી સ્વરા ભાસ્કરને દીપિકાએ શું આપ્યો જવાબ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2018 11:17 AM (IST)
1

હવે આ ફિલ્મમાં લીડ રૉલ પ્લે કરી રહેલી દીપિકા પાદુકોણ કહે છે કે તેણે (સ્વરાએ) ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લેમર કદાચ મિસ કર્યું હશે. ડિસ્ક્લેમર આવ્યુ હશે ત્યારે તેઓ પોપકોર્ન ખરીદવા જતા રહ્યાં હશે.

2

સ્વરાએ લેટરમાં સતી પ્રથાને ભવ્ય રીતે રજૂ કરવા બદલ ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળીની ટીકા કરી હતી.

3

ત્રીજીવાત એ છે કે, મારી દ્રષ્ટિએ આ ફિલ્મ માત્ર જૌહર પુરતી સિમિત નથી, પણ તેનાથી ઘણીબધી વિશેષ મહત્વની બાબતોને સમર્થન આપે છે. મારી દ્રષ્ટિએ આ ફિલ્મ મહિલાઓ અને તેમની ક્ષમતા, પાવર અને ગરિમાનું સેલિબ્રેશન છે.

4

બીજીવાત તો છે કે ફિલ્મને સમગ્રતાથી જોવી જોઇએ અને તેમાં જે સમયગાળાની વાત છે એ સંદર્ભને ધ્યાનમાં રાખવો જરૂરી છે.

5

મુંબઇઃ સતત વિવાદોમાં રહેલી ફિલ્મ હજુ પણ વિવાદોમાંથી બહાર નીકળી શકતી નથી, અગાઉ સ્વરા ભાસ્કરે પદ્માવત ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભંસાળીને લખેલા લેટરનો વિવાદે હાલ જોર પકડ્યું છે. હવે દીપિકા પાદુકોણે સ્વરાના લેટરનો જવાબ આપ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 'પદ્માવત'ની ટીકા કરનારી સ્વરા ભાસ્કરને દીપિકાએ શું આપ્યો જવાબ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.