✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ દિવસે ‘તારક મેહતા....’માં વાપસી કરશે ‘દયાબેન’, મેકર્સે જણાવી તારીખ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Sep 2018 11:00 AM (IST)
1

મુંબઈઃ જાણીતા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વાકાણી છેલ્લા એક વર્ષતી રજા પર છે. વિતેલા વર્ષે દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. ત્યાર બાતી જ તે આ શોથી દૂર છે. હવે લેટેસ્ટ અપટેડ અનુસાર દિશા ફરી એક વખત શોમાં વાપસી કરી શકે છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ તરફ ઈશારો કર્યો છે.

2

મીડિયા સાથે વાતચીત કરતાં અસિત મોદીએ કહ્યું કે, હાં અમે દિશાની વાપસી માટે તેની સાથે વાત કરી રહ્યા છીએ. જો બધુ ઠીક રહ્યું તો દિશા આગમી બે મહિનામાં શોમાં વાપસી કરી શકે છે. દિશાની અનુપસ્થિતિમાં પણ શોને સારા રેટિંગ્સ મળી રહ્યા છે. જોકે, હવે દિશા વાકાણીએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.

3

દિશાએ વિતેલા વર્ષે 30 નવેમ્બરના રોજ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. ત્યાર બાથી જ તે પોતાની દીકરીની સારસંભાળ કરી રહી છે. દિશાએ વર્ષ 2015માં મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશા વિતેલા દસ વર્ષતી આ શો સાથે જોડાયેલ છે.

  • હોમ
  • મનોરંજન
  • આ દિવસે ‘તારક મેહતા....’માં વાપસી કરશે ‘દયાબેન’, મેકર્સે જણાવી તારીખ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.