✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નસીરુદ્દીન શાહે કહ્યું, - 'એવું ન થાય કે 200 વર્ષ પછી માત્ર સલમાનની ફિલ્મો જ યાદ હોય'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 08:40 AM (IST)
1

નસરૂદ્દીન શાહે કહ્યું, લોકોને ખબર પડવી જોઈએ કે 2018માં ભારતીય સિનેમા કેવું હતું. નસરૂદ્દીને કહ્યું, એવું ના થાય કે માત્ર 200 વર્ષ પછી તેમને માત્ર સલમાન ખાનની જ ફિલ્મો યાદ હોય.

2

અભિનેતા સલમાન ખાન વિશે ટિપ્પણી કરીતા નસરૂદ્દીન શાહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. નસીરુદ્દીન શાહનું કહેવું છે કે સિનેમા આવનારી પેઢીને સારું શીખવા માટેનું હોય છે. સિનેમા સમાજને નહીં બદલી શકે અને ના તો તેનાથી કોઈ ક્રાંતિ થશે. સિનેમા શિક્ષાનું માધ્યમ છે કે નહીં તેને લઈને પણ હું ખરેખર કાંઈ કહી નથી શકતો. હું ઈચ્છું છે કે ભારતમાં એવી ફિલ્મો બને તેનું લેવલ કંઈક અલગ જ હોય અને જેનો વિષય પણ જુદો હોય.

3

મુંબઈ: બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા નસીરુદ્દીન શાહે સલમાન ખાન અને તેની ફિલ્મોને લઈને એક નિવેદન આપ્યું છે. નસરૂદ્દીન સલમાન ખાન વિશે ટિપ્પણી કરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નસરૂદ્દીને કહ્યું, એવું ના થાય કે માત્ર 200 વર્ષ પછી તેમને માત્ર સલમાન ખાનની જ ફિલ્મો યાદ હોય.

  • હોમ
  • મનોરંજન
  • નસીરુદ્દીન શાહે કહ્યું, - 'એવું ન થાય કે 200 વર્ષ પછી માત્ર સલમાનની ફિલ્મો જ યાદ હોય'
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.