✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘પદ્માવતી’બાદ હવે સની લિયોનીના કાર્યક્રમ વિરૂદ્ધ પ્રદર્શન, ગણાવ્યો સંસ્કૃતિ વિરોધી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2017 07:53 AM (IST)
1

2

હરીશે કહ્યું કે, કાર્યક્રમ શહેરની સંસ્કૃતિનું એક અપમાન હશે. તેમણે કહ્યું કે, નવા વર્ષની ઉજવણીનો આ કોઈ રીત નથી.

3

તેમણે દાવો કર્યો કે કાર્યક્રમ માટે ટિકિટ માત્ર કેટલાક ઇન્ફોટેક અને બાયોટેક કંપનીઓને વેચવામાં આરી રહી છે.

4

કેઆરવીના એક પદાધિકારી હરીશે કહ્યું કે, એક જાહેરાત કંપનીએ કાર્યક્રમનું આયોજન કર્યું છે જે શહેરમાં એક મોટી હોટલમાં થવાનું છે.

5

કર્ણાટક રક્ષણ વેદિકે (કેઆરવી)એ પ્રદર્શન કર્યું અને સની લિયોનીની તસવીરો સળગાતા તેનો કાર્યક્રમ રદ કરવાની માગ કરી છે.

6

સંગઠને ગુરુવારે કહ્યું કે, આ શહેરની સંસ્કૃતિ પર એક હુમલો હશે.

7

નવા વર્ષની પૂર સંખ્યા 31 ડિસેમ્બરે એક કાર્યક્રમ માટે શહેરની નિર્ધારિત યાત્રા માટે એક કન્નડ સંગઠને માર્ચ કાઢી છે.

8

બોલીવુડની ફેમસ અભિનેત્રી સની લિયોનીનો પણ હવે વિરોધ શરૂ થઈ ગયો છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘પદ્માવતી’બાદ હવે સની લિયોનીના કાર્યક્રમ વિરૂદ્ધ પ્રદર્શન, ગણાવ્યો સંસ્કૃતિ વિરોધી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.