✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘લગ્ન હવે ભગવાન ભરોસે....’ જાણો કઈ હોટ એક્ટ્રેસે આવું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2018 08:11 AM (IST)
1

વેલ, કેટરીના માને છે કે તેના ખરાબ અનુભવને લીધે તેનો પ્રેમ પરનો ભરોસો ઉઠ્યો નથી. તે કહે છે કે “મને ખબર છે કે પ્રેમ મારા જીવનમાં યોગ્ય સમયે આવશે.

2

જણાવીએ કે કેટરીના અભિનેતા રણબીર કપૂર સાથે 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી અને 2016માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું. હવે કેટરીના સિંગલ છે. તો રણબીર કપૂર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે ડેટિંગ કરી રહ્યો છે. કેટરીના અને આલિયા પણ સારા મિત્રો છે. જો કે, રણબીર કપૂર અને બે અભિનેત્રીઓ વચ્ચેની મિત્રતામાં તણાવના અહેવાલો છે.

3

અભિનેત્રીએ કહ્યું, “મેં લડાઈ લડી અને હવે હું શાંતિ અનુભવું છું અને હકીકત એ છે કે જે તમે વિચાર્યું તે કરી શકાતું નથી. હવે મેં બધું જ ભગવાન પર છોડી દીધું છે.

4

કેટરીનાએ કહ્યું કે, “કેટલાક સમય પહેલા લગ્ન મારા મનમાં હતા. પરંતુ ત્યારે બધુ ઈચ્છા મુજબ ન થઈ શક્યું. ત્યારથી, મેં ભગવાન પર બધું છોડી દીધું છે. જે જીવન તમારા માટે નક્કી કરવામાં આવ્યું છે, તમારે તે કરવું પડશે. હવે મને આ બધી બાબતો વિશે ચિંતા થતી નથી.

5

મુંબઈઃ બોલિવૂડમાં વેડિંગ સીઝન ચાલી રહી છે. અનુષ્કા, સોનમ, દીપિકા અને પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા છે. હાલમાં જ એક અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં કેટરીના કૈફે પોતાના લગ્ન અને બાળકોના પ્લાન વિશે ખુલીને વાત કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ‘લગ્ન હવે ભગવાન ભરોસે....’ જાણો કઈ હોટ એક્ટ્રેસે આવું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.