✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેરળ પૂરઃ માત્ર લોકોની જ નહીં જાનવરોની પણ મદદ કરી રહ્યા છે વિરાટ-અનુષ્કા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Aug 2018 02:04 PM (IST)
1

સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ પૂરમાં ફસાયેલા પ્રાણીઓની મદદ કરવા માંગે છે. જાનવરોને શક્ય તેટલી વહેલી મદદ પહોંચે તેમ તેઓ ઈચ્છે છે.

2

બર્મિંઘમઃ કેરળમાં પૂરના કારણે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. બોલિવૂડ સેલેબ્સ પણ પૂર પીડિતો માટે આગળ આવ્યા છે. રાહત ફંડમાં અનેક સેલેબ્સે દાન આપ્યું છે. આ દરમિયાન એક કપલ એવું પણ છે જેમણે પૂર પીડિતો ઉપરાંત પૂરમાં ફસાયેલા જાનવરોની પણ ચિંતા છે.

3

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ, એક ટ્રક સ્પોન્સર કર્યો છે. જે કેરળ પૂરમાં ફસાયેલા જાનવરો માટે ફૂડ અને દવાઓની મદદ પહોંચાડશે. આ માટે તેઓ કેરળના સ્થાનિક એનજીઓની સાથે પણ સંપર્કમાં છે. આ એનજીઓ 8 લોકોની રેસ્ક્યૂ ટીમને મોકલી રહી છે.

4

બુધવારે બર્મિંઘમમાં જીત બાદ કોહલીએ કહ્યું કે, અમે આ સફળતાને કેરળના પૂર પીડિતોને સમર્પિત કરીએ છીએ. તેની સાથે જ વિરાટ કોહલીએ આ શાનદાર જીતનો શ્રેય પત્ની અનુષ્કાને પણ આપ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • કેરળ પૂરઃ માત્ર લોકોની જ નહીં જાનવરોની પણ મદદ કરી રહ્યા છે વિરાટ-અનુષ્કા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.