✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીનું પાર્થિવ શરીર ભારત લાવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2018 09:53 AM (IST)
1

પોલીસના ડેથ સર્ટિફિકેટ બાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની પ્રશાસનિક પ્રક્રિયા શરૂ થશે. પાર્થિવ શરીરને સોંપાવા માટે સરકારી વકીલ તરફતી મંજૂરી લેવાની પ્રક્રિયા શરૂ થશે. એ પ્રક્રિયા પૂરી થયા બાદ ચાર્ટર્ડ પ્લેનથી પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવશે.

2

મુહૈસનામાં પાર્થિવ શરીર પર કેમિકલનો લેપ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજે 1.5 કલાક જેટલો સમય લાગશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ પોલીસ દ્વારા ડેઠ સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયા શરૂ થશે.

3

દુબઈના કાયદા અનુસાર અનેક પ્રક્રિયાઓ કરવાને કારણે વિલંબ થઈ રહ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ સોંપાયા બાદ પાર્થિવ શરીરને દુબઈના મુહૈસના લઈ જવામાં આવશે.

4

નવી દિલ્હીઃ શ્રીદેવીનું પાર્થિવ શરીર આજે બપોર સુધીમાં ભારત આવવાની ધારણા છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ચાર્ટર્ડ પ્લેનથી શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવામાં આવશે. તમને જણાવીએ કે, આખરે શા માટે શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. આગળ વાંચો શું છે દુબઈની કાયદાકીય પ્રક્રિયા...

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીનું પાર્થિવ શરીર ભારત લાવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.