✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'તારક મહેતા કા...'ને 10 વર્ષ પૂરાં થતાં વૈષ્ણોદેવીમાં રખાયેલી પૂજા, જાણો કેમ કાર્યક્રમ રખાયો મોકૂફ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jul 2018 10:39 AM (IST)
1

મુંબઈઃ સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં 10 વર્ષ પૂરા થવાના છે. શો શરૂ થયો ત્યારે જેટલો લોકપ્રિય હતો તેટલો જ આજે પણ છે. ભારતના સૌથી લાંબા ચાલનારા હિન્દી ફિક્શન શોમાં સ્થાન પામી ચૂકેલા આ શોએ 10 વર્ષ પૂરી થવા પર જશ્ન મનાવવાની તૈયારી કરી હતી. પરંતુ હવે સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

2

સીરિયલમાં ડો. હાથીનો રોલ કરતા કવિ કુમાર આઝાદના થોડા દિવસો પહેલા થયેલા નિધનના કારણે તેની યાદમાં ટીમે જશ્ન નહીં બનાવવાનો નિર્ણય કર્યો છે. કવિ કુમાર આઝાદનું તાજેતરમાં જ હાર્ટ અટેકથી નિધન થયું છે.

3

વધારે પડતાં વજનના કારણે કવિ કુમાર ઘણી વાર બીમાર પડી જતાં હતા. બીમારી હોવા છતાં તેઓ સેટ પર આવીને કામ કરતાં હતા.

  • હોમ
  • મનોરંજન
  • 'તારક મહેતા કા...'ને 10 વર્ષ પૂરાં થતાં વૈષ્ણોદેવીમાં રખાયેલી પૂજા, જાણો કેમ કાર્યક્રમ રખાયો મોકૂફ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.