48 કલાકની આકરી મહેનત બાદ બનાવેલી પદ્માવતીની રંગોળીને કરી નષ્ટ, દિપીકાને આવ્યો ગુસ્સો
દિપીકાએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. આ તસ્વીર શેર કરતા લખ્યું કે આર્ટિસ્ટ કરણે કેટલી મહેનતથી બનાવેલી એક ક્ષણમાં નષ્ટ થતી જોઈ કેટલું દુખભર્યું છે.
ફિલ્મ પદ્માવતીના મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દીપિકા પાદુકોણે આ અંગે ઘટનાની નિંદા કરતા ટ્વીટ કર્યું છે. સાથે તેમણે આ અંગે કાર્યવાહી કરવા સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પાસે મંદદ માગી છે.
આ રંગોળીને સૂરજના એક કલાકાર કરણે બનાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ‘જય શ્રી રામ’ના નાર લગાવીને આવેલા લગભગ 100 જેટલા લોગોએ રંગોળી નષ્ટ કરી દીધી છે. આ અંગે રંગોળી બંનાવનાર કલાકારે પોતે જ ટ્વિટ કર્યું છે.
ફિલ્મને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે હવે પ્રાપ્ત માહિતી અનુસાર વિરોધીઓએ 48 કલાકની આકરી મહેનત બાદ બનાવવામાં આવેલી ફિલ્મ પદ્માવતીની રંગોળીને નષ્ટ કરી દીધી છે.
નવી દિલ્લી: સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પદ્માવતી શૂટિંગના શરૂઆતથીજ વિવાદોમાં રહી છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રીલીઝ થવાની છે. ત્યારે વિવાદ ખતમ થવા નામજ નથી લઈ રહ્યો.