Singer Surinder Shinda Death:પંજાબી ગાયક સુરિન્દર શિંદાનું નિધન થયું છે. 64 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે એક જાણીતા ગાયક છે જેનું પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ છે. સિંગિંગની સાથે તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આવો જાણીએ પંજાબી સિંગર સુરેન્દ્ર શિંદાના મોતનું કારણ


પંજાબી ગાયક સુરિન્દર શિંદા હવે આ દુનિયામાં નથી. તેમણે 26 જુલાઈ 2023ના રોજ લુધિયાણાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 64 વર્ષીય શિંદા છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. જે બાદ ણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર રાખ્યા હતા. પરંતુ બુધવારે સવારે 7.30 કલાકે તેમનું મૃત્યુ થયું હતું.  તેમણે 'ટ્રક બિલિયા' અને 'પુત જતન દે' જેવા ઘણા હિટ ગીતો ગાયા છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરિન્દર શિંદાનું DMC હોસ્પિટલમાં નિધન થયું છે. લુધિયાણાની આ હોસ્પિટલમાં સવારે 7.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. તેની સતત સારવાર ચાલી રહી હતી. પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર પણ રાખ્યાં હતા. પરંતુ ગાયકનો જીવ બચાવી શકાયો ન હતો.


સુરિન્દર શિંદાના પુત્રએ હેલ્થ અપડેટ જણાવ્યું હતું
સુરિન્દર શિંદાના પુત્રએ લગભગ 14 દિવસ પહેલા તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. ગાયક વિશે એવી અફવા હતી કે તેમનું અવસાન થયું છે. પરંતુ પુત્ર મનિન્દર શિંદાએ કહ્યું કે આ બધી ખોટી અફવા છે.  પિતાજીની તબિયત સારી છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ બુધવારે સુરિન્દર શિંદાએ આ દુનિયાને અલવિદા કહી દીધું.             


આ પણ વાંચો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો


‘ટામેટા જ એકમાત્ર ખાવાની ચીજ નથી, સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે’, ગુજરાત સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન?


આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


World Cup 2023 IND vs PAK: વન-ડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, જાણો કારણ ?


 


 





 


 





 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


.