✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાને નહીં બીજા કોઈએ શિકાર કર્યો હતો? સલ્લુ આ શિકારીને બચાવી રહ્યો છે? કોણે કર્યો આ દાવો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Apr 2018 02:36 PM (IST)
સલમાને નહીં બીજા કોઈએ શિકાર કર્યો હતો? સલ્લુ આ શિકારીને બચાવી રહ્યો છે? કોણે કર્યો આ દાવો?
1

એક યૂઝરે કોમેન્ટમાં મજાક ઉડાવતા લખ્યું, બસ પણ કરો, આગામી ફિલ્મમાં હરણનો રોલ તમને જ મળશે, પછી જોજો.

2

એક યૂઝરે લખ્યું, તમે સાચુ કહી રહ્યા છે સિમી મેમ, તે કોઈ જાનવરને મારવા વિશે વિચારી પણ ન શકે. ત્યાં સુધી કે તે વેજ ચિકન ખાવાનું પસંદ કરે છે.

3

સિમી ગ્રેવાલે ટ્વિટ કરીને કહ્યું કે, હું એટલી તો આશ્વસ્ત છું કે સલમાન ખાન ક્યારેય કોઈ જાનવરને નુકસાન ન પહોંચાડી શકે. સલમાન જાનવરોને ખૂબ જ પ્રેમ કરે છે. અસલી અપરાધીને ઉઘાડો પાડવાની જરૂરત છે. કોઈ અન્યના દોષનો ટોપલો પોતાના માથે લઈને 20 વર્ષ ચાલવું એ કંઈ ઓછું ન કહેવા.

4

જોકે સિમીના આ ટ્વિટને લઈને લોકોએ તેને ખૂબ ટ્રોલ પણ કરી. કોઈએ કહ્યું કે તેના માટે આ ખૂબ જ ફની કોમેન્ટ છે, જ્યારે સલમાન ખાન માંસ ખાવાનું પસંદ કરે છે તો કોઈએ કહ્યું કે, શું ભાઈ લેધરનો ઉપયોગ નથી કરતાં અને વેજ બિરયાની ખાય છે?

5

નવી દિલ્હીઃવર્ષ 1998ના કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી તેને લઈને જૂના જમાનાની જાણીતી અભિનેત્રી સિમી ગ્રેવાલે એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સલમાન ખાન ક્યારેય પણ જાનવરને મારી ન શકે. તેણે સલમાનની તરફેણ કરતાં કહ્યું કે, અસલી ગુનેગારની ધરપકડ કરવામાં આવે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાને નહીં બીજા કોઈએ શિકાર કર્યો હતો? સલ્લુ આ શિકારીને બચાવી રહ્યો છે? કોણે કર્યો આ દાવો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.