✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેક્સ વર્કર્સથી પરેશાન થઈ શાહિદ કપૂર અને મીરા રાજપૂત છોડશે ઘર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Feb 2018 09:55 AM (IST)
1

સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતમાં રાજાનો રોલ કર્યા બાદ હાલ શાહિદ બત્તી ગુલ મીટર ચાલુનું શૂટિંગ કરી રહ્યો છે.

2

મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કારણે તેમણે હવે ઘર બદલવાનું નક્કી કર્યું છે.

3

શાહિદે આ ફ્લેટ 2014માં ખરીદ્યો હતો, જે સમયે તે અપરિણીત હતો. હવે શાહિદ-મીરા બાંદ્રાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે.

4

શાહિદના ઘરથી માંડ અડધા કિ.મી.ના અંતરે જુહૂ બીચની આસપાસ દેહવેપાર થાય છે, જ્યાં ઘણી રૂપજીવિનીઓ અને દલાલો ઊભા રહે છે. તેના કારણે શાહિદ માટે આ વિસ્તારમાં પરિવાર સાથે રહેવું ખૂબ મુશ્કેલ થઇ ગયું છે. તેથી હવે આ કપલે ઘર બદલવાનો નિર્ણય કર્યો છે.

5

આ સેલિબ્રિટી કપલ મુંબઇના જુહૂ સ્થિત પ્રણેતા એપાર્ટમેન્ટમાં રહે છે. આ વિસ્તારમાં રૂપજીવિનીઓના ત્રાસથી તેઓ પરેશાન છે.

  • હોમ
  • મનોરંજન
  • સેક્સ વર્કર્સથી પરેશાન થઈ શાહિદ કપૂર અને મીરા રાજપૂત છોડશે ઘર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.